નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ ઊર્વવર્તી (સીધો) અને અધોવર્તી (ઊલટો) પિરામિડ
$(b)$ આહારશૃંખલા અને આહારજાળ
જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10\, kg$ હોય તો ઉત્પાદકો નો જૈવભાર ......$kg$
નીચે આપેલ પીરામીડ શું દર્શાવે છે?
નિવસનતંત્રમાં પાયાની જાતિઓ કઈ છે?
તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.
નિવસનતંત્રની કાર્યકીને પિરામિડનાં રૂપમાં દર્શાવતા કયાં પ્રકારના પિરામિડ હંમેશા સીધા જ પ્રાપ્ત થાય છે