નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ ઊર્વવર્તી (સીધો) અને અધોવર્તી (ઊલટો) પિરામિડ

$(b)$ આહારશૃંખલા અને આહારજાળ

 

Similar Questions

જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10\, kg$ હોય તો ઉત્પાદકો નો જૈવભાર ......$kg$

નીચે આપેલ પીરામીડ શું દર્શાવે છે?

નિવસનતંત્રમાં પાયાની જાતિઓ કઈ છે?

  • [AIPMT 1997]

તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.

  • [AIPMT 1993]

નિવસનતંત્રની કાર્યકીને પિરામિડનાં રૂપમાં દર્શાવતા કયાં પ્રકારના પિરામિડ હંમેશા સીધા જ પ્રાપ્ત થાય છે